આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક ધાર્મિક સ્થળ પર આવા વીડિયો શૂટ કરવાને ખોટું કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યા છે. કેદારનાથ ધામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો
દેશના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંના એકના ઉદઘાટન પહેલા ભગવાન શિવના ધામને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. કેદારનાથ ધામના દરવાજા મંગળવારે (25 એપ્રિલ, 2023) સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. દેશના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંના એકના ઉદઘાટન પહેલા ભગવાન શિવના ધામને 20 ક્વિન્ટલ ફૂલોથી