July 27, 2024
11 11 11 AM
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
Breaking News
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
Aug
2023
17

શ્રી અચલગચ્છ જૈન સંઘ મુલુંડ (પૂર્વ) કલ્પસૂત્ર (પોથી)ની પધરામણી

૫.પૂ. અચલગચ્છાધિપતિશ્રીના આજ્ઞાવર્તિની પ્રવરા પ.પૂ. અરૂણોદયશ્રીજી મ.સા.ના શિષ્યા, પ્રશાંત મૂર્તિ પ.પૂ. સા. શ્રી સદ્ગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા સિંહગર્જનાના સ્વામી પ.પૂ. સા. શ્રી સુશીલગુણાશ્રીજી મ.સા. આદિ ઠાણા ૨ ની નિશ્રામાં કલ્પસુત્ર (પોથી) ઘરે પધરાવવાના તથા વહોરાવવાના લાભાર્થી માતુશ્રી રતનબેન છગનલાલ રાંભીયા હ. નીવ, ખુશી,
Jul
2023
21

જૈન સાધુની હત્યાના વિરોધમાં મુંબઇમાં મૌન રેલી: કલ્યાણ બોર્ડ સ્થાપવા અગ્રણીઓની માગ

અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત ઉપર ચાલનારાં જૈન સાધુ- સાધ્વીઓ ઉપર વધી રહેલા અત્યાચારો અને તાજેતરમાં કર્ણાટકમાં જૈનાચાર્ય કામકુમાર નંદી મુનિની થયેલી હત્યાના વિરોધમાં ગુરુવારે મુંબઇના ગુલાલવાડી જૈન મંદિર ખાતેથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન જૈનાચાર્યોની ઉપસ્થિતીમાં નીકળેલી રેલીમાં
Jul
2023
6

શ્રી મુલુંડ પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ ચાતુર્માસ પ્રવેશ સાનંદ સંપન્ન

આંબેસરી તિર્થ સ્થાપક પરમ પૂજ્ય પદમયશચંદ્રજી મ.સા.ના શિષ્ય શ્રી સિમંધર સ્વામી આરાધક પ્રવચન પ્રભાવક મુનિરાજ શ્રી નંદીશચંદ્રજી મ.સા. તથા નૂતન દીક્ષિત બાલ મુનિરાજ નિશ્વયચંદ્રજી મ. સા આદિ ઠાણાનુ વિવિધ સંઘોથી પધારેલા શ્રાવક-શ્રાવિકા તથા મુલુંડ પાર્શ્વચંદ્રગચ્છના સૌ ભાઈ બહેનોના ઉત્સાહ ઉમંગથી ગુરૂદેવોનો ભવ્યાતિભવ્ય
Jun
2023
16

આચાર્ય શ્રી મહાશ્રમણ આ વર્ષના ચાતુર્માસ માટે ઘોડબંદર રોડ સ્થિત સીએન રોક કોમ્પ્લેક્સમાં નંદનવનની તૈયારીઓ અંતિમ સ્વરૂપમાં

આ નિમિત્તે 17 જૂને ગોરેગાવ પૂર્વના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત નાગરિક અભિનંદન કાર્યક્રમ તેરાપંથ સમાજના આચાર્ય શ્રી મહાશ્રમણ આ વર્ષના ચાતુર્માસ માટે મુંબઈ આવી રહ્યા છે. મીરા ભાયંદરમાં થાણે રોડ પર ઘોડબંદર સ્થિત સીએન રોક કોમ્પ્લેક્સમાં નંદનવનની તૈયારીઓ અંતિમ સ્વરૂપમાં છે. આ નિમિત્તે
May
2023
11

શ્રી ઘાટકોપર આગ્રારોડ સ્થા.જૈન શ્રાવક સંઘ (સંઘાણી એસ્ટેટ)ની ચૂંટણી બેમુદત મુલતવી

શ્રી ઘાટકોપર આગ્રારોડ સ્થા.જૈન શ્રાવક સંઘની ૧૪મી મેના યોજાનારી ચૂંટણી બેમુદત મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણી કમિશનર આશિષ અજમેરાએ સંઘને લખેલા પત્રમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ સમાચારે સંઘની ચૂંટણીમાં આચરવામાં આવેલી કેટલીક મનમાની પ્રવૃત્તિ અંગેનો અહેવાલ બે દિવસ પહેલાં
Apr
2023
18

શ્રી મુલુન્ડ શ્વે.મૂ. પૂ. જૈન સંઘ, ઝવે૨ ૨ોડ ખાતે જૈન શાસનની સુરક્ષાના સિદ્ધાંતો પર શાસન સુરક્ષાની જાગૃતિ લાવવા શિબિરનું આયોજન

શ્રી મુલુન્ડ શ્વે.મૂ. પૂ. જૈન સંઘ, ઝવે૨ ૨ોડ પ૨ બિરાજમાન સરળ સ્વભાવી પ.પૂ.આ.ભ. શ્રી વિમલકીર્તિ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૫.પૂ. ગણિવર્ય શ્રી ત્રૈલોક્યમંડન વિ.મ.સા. દ્વારા જૈન શાસનની સુરક્ષાના સિદ્ધાંતો પર તા.૧૬ એપ્રિલ રવિવારના સવારના ૯.૧૫ કલાકે યુવાનો અને યુવતીઓમાં શાસન સુરક્ષાની જાગૃતિ લાવવા
Call Us