અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત ઉપર ચાલનારાં જૈન સાધુ- સાધ્વીઓ ઉપર વધી રહેલા અત્યાચારો અને તાજેતરમાં કર્ણાટકમાં જૈનાચાર્ય કામકુમાર નંદી મુનિની થયેલી હત્યાના વિરોધમાં ગુરુવારે મુંબઇના ગુલાલવાડી જૈન મંદિર ખાતેથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન જૈનાચાર્યોની ઉપસ્થિતીમાં નીકળેલી રેલીમાં
આ નિમિત્તે 17 જૂને ગોરેગાવ પૂર્વના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત નાગરિક અભિનંદન કાર્યક્રમ તેરાપંથ સમાજના આચાર્ય શ્રી મહાશ્રમણ આ વર્ષના ચાતુર્માસ માટે મુંબઈ આવી રહ્યા છે. મીરા ભાયંદરમાં થાણે રોડ પર ઘોડબંદર સ્થિત સીએન રોક કોમ્પ્લેક્સમાં નંદનવનની તૈયારીઓ અંતિમ સ્વરૂપમાં છે. આ નિમિત્તે
શ્રી ઘાટકોપર આગ્રારોડ સ્થા.જૈન શ્રાવક સંઘની ૧૪મી મેના યોજાનારી ચૂંટણી બેમુદત મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણી કમિશનર આશિષ અજમેરાએ સંઘને લખેલા પત્રમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ સમાચારે સંઘની ચૂંટણીમાં આચરવામાં આવેલી કેટલીક મનમાની પ્રવૃત્તિ અંગેનો અહેવાલ બે દિવસ પહેલાં