July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Aug
2023
15

સ્વાતંત્ર્યદિને સિરિયલ બ્લાસ્ટની માહિતી આપનારો લાતુરમાં ઝડપાયો

દાદર વિસ્તારમાં ૧૫મી ઑગસ્ટે શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા થવાની ખોટી માહિતી પોલીસને ફોન પર આપનારા શખસને લાતુરમાં પકડી પાડવામાં આવ્યો હતો. બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ૩૪ વર્ષના આરોપીએ ૧૨ ઑગસ્ટે મુંબઈ પોલીસના સાયબર વિભાગમાં કૉલ કર્યો હતો. કૉલ કરનારા શખસે સ્વતંત્રતા દિને મુંબઈના દાદર
Aug
2023
15

ભારત-પાકિસ્તાન વચ્ચે વિભાજન થયું ત્યારે આ રીતે બન્ને દેશો વચ્ચે વહેંચાઈ હતી સેના

2 જૂન 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને જાહેરાત કરી કે બ્રિટને દેશનું વિભાજન થવું જોઈએ તે સ્વીકાર્યું છે. બાદમાં વિભાજનને ઉતાવળ કરવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી જેના પરિણામે મોટા પ્રમાણમાં રક્તપાત થયો હતો. ઉપખંડ ભારત અને પાકિસ્તાનમાં વહેંચાયેલો
Aug
2023
15

Independence Day 2023 – સ્વતંત્રતા દિવસના અવસરે PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો ફરકાવ્યો, દેશને કરી રહ્યા છે સંબોધન

આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર તેમનું સતત 10મું સંબોધન છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ સંબોધનનું ખુબ મહત્વ
Call Us