દાદર વિસ્તારમાં ૧૫મી ઑગસ્ટે શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા થવાની ખોટી માહિતી પોલીસને ફોન પર આપનારા શખસને લાતુરમાં પકડી પાડવામાં આવ્યો હતો. બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ૩૪ વર્ષના આરોપીએ ૧૨ ઑગસ્ટે મુંબઈ પોલીસના સાયબર વિભાગમાં કૉલ કર્યો હતો. કૉલ કરનારા શખસે સ્વતંત્રતા દિને મુંબઈના દાદર
2 જૂન 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને જાહેરાત કરી કે બ્રિટને દેશનું વિભાજન થવું જોઈએ તે સ્વીકાર્યું છે. બાદમાં વિભાજનને ઉતાવળ કરવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી જેના પરિણામે મોટા પ્રમાણમાં રક્તપાત થયો હતો. ઉપખંડ ભારત અને પાકિસ્તાનમાં વહેંચાયેલો
આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર તેમનું સતત 10મું સંબોધન છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ સંબોધનનું ખુબ મહત્વ