July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Jul
2023
2

‘સમૃદ્ધિ હાઈવે શાપિત છે’, સંજય રાઉતે બસ અકસ્માત પર કહ્યું- ઘણા લોકોના શ્રાપથી તૈયાર, તેથી જ થઈ રહ્યો છે અકસ્માત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પર બસ અકસ્માતમાં 25 લોકોના મોત બાદ એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે સમૃદ્ધિ મહામાર્ગને શાપિત કહ્યો છે. જેનો જવાબ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરે, NCP વડા શરદ પવાર, AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે
Apr
2023
15

મુંબઈ જતા મુસાફરો એલર્ટ! મુંબઈ-અમદાવાદ હાઈવે શનિવારથી રવિવારે બપોર સુધી રહેશે બંધ

મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) 15 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી 16 એપ્રિલના રોજ 11 વાગ્યા સુધી ગુજરાતથી થાણે અને નવી મુંબઈ તરફ આવતા ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી મુંબઈ
Call Us