મુંબઈ-ગોવા માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે. એના માટે મંગળવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યારે મુંબઈથી શિર્ડી દોડતી ટ્રેનનો ઉપયોગ આ પરીક્ષણ માટે કરવામાં આવ્યો હતો. ગોવાની દિશામાં સીએસએમટીથી સવારના 5.35 કલાકે 16 ડબ્બાની વંદે ભારત