આજકાલ આપણે સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના બનેલા સિક્કા જોઈએ છે, પરંતુ પ્રાચીન સિક્કા તાંબાના બનેલા હતા. પ્રાચીન આયુર્વેદ ગ્રંથો દર્શાવે છે કે પાણીને તાંબાના વાસણમાં રાખવાથી શુદ્ધ કરવામાં આવતું હતું. તો ચાલો જાણીએ નદીમાં સિક્કા નાખવા પાછળ શું છે આનું કનેક્શન. આપણા