Apr 2023 9 મુંબઈગરાઓને હવે મધરાત્રે બસ મળશે નહીં:બેસ્ટ દ્વારા નાઈટ શિફ્ટમાં રાત્રે 12થી સવારે 4 વાગ્યા સુધી બસ બંધ પ્રવાસીનું સૌથી સસ્તું સરકારી વાહન બસ છે અને તેથી રોજ લાખ્ખો મુંબઈગરા અવરજવર માટે બસ પસંદ કરે છે, કારણ કે બધાને રિક્ષા- ટેક્સીનું ભાડું પોસાતું નથી. બેસ્ટની બસ દિવસરાત ચાલતી હોવાથી અનેક મુંબઈગરા તેમાં જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાંRead More