Mar 2024 1 એરપોર્ટ પર વ્હીલચેર ઘટના પ્રકરણે એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ મુંબઈ એરપોર્ટ પર એક 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર નહીં મળતાં પગપાળા ચાલીને ગયા પછી તબિયત બગડીને મોત થયું તે પ્રકરણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) ગુરુવારે એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લાદ્યો હતો. આ ઘટના 12 ફેબ્રુઆરીએ બની હતી,Read More