આ કારણ છે કે પૂજામાં અગરબત્તી પ્રગટાવવાને બદલે ધૂપ કરવાનું કહેવાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાનું ઘણું મહત્વ છે. માન્યતાઓ અનુસાર દેવી-દેવતાઓની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. પૂજા-પાઠમાં વિવિધ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. ભગવાનની પૂજા-અર્ચનાના સમયે ભક્ત ધૂપ-અગરબત્તી, કપૂર, દિપક વગેરે