ભારત ક્રેડિટ કાર્ડ માટે મોટું બજાર છે. આંકડા દર્શાવે છે કે હાલમાં દેશમાં 8.3 કરોડ ક્રેડિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડના અનન્ય વપરાશકર્તાઓની સંખ્યા લગભગ 4 કરોડ છે. ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ એફએમસીજીથી લઈને એરપોર્ટ સુધીના વિવિધ ક્ષેત્રોમાં મજબૂત બિઝનેસ હાજરી ધરાવે
અમેરિકન જાણીતી ફર્મ હિંડનબર્ગનાં રિપોર્ટથી વિવાદમાં આવેલા ભારતના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને વચ્ચે બે કલાકથી વધુ બંધ બારણે બેઠક થઈ હતી. ગુરુવારે અદાણી પવારના નિવાસસ્થાને ગયા હતા અને બંને વચ્ચે