– બસના ત્રણ પ્રવાસી અને ટ્રકનો ડ્રાઇવર માર્યા ગયા, બ્રેક ફેલ થઈ જતાં દુર્ઘટના બની હોવાની શંકાઃ પુણે -બેંગ્લુરુ હાઈવે પર ટ્રાફિક જામ, નવલે પુલ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક દુર્ઘટનામાં 18 ઘાયલ પુણેના નવલે પુલ પાસે રવિવારે વહેલી સવારે એક ટ્રક ખાનગી
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ખતરનાક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નાનું બાળક ભારે વાહન નીચે આવીને પણ બચી જાય છે. રસ્તા પર ચાલતી વખતે આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ કેમ કે જો નજર હટી, તો દુર્ઘટના ઘટી