લોકમાન્ય તિલક ટર્મિનસમાં લાગેલી આગમાં જનઆહાર કેન્દ્રની લગભગ 3 લાખ રૂપિયાની ચલણ નોટ બળીને રાખ થઈ હતી. આ કેન્દ્રના ચાલકે આઈઆરસીટીસીને પત્ર લખીને નુકસાનના વળતરની માગણી કરી છે. આ આગના કારણો સહિત નુકસાનનો વિગતવાર અહેવાલ મળ્યા પછી પોડનું કામ કરતા કોન્ટ્રેક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે એમ મધ્ય રેલવેએ સ્પષ્ટ કર્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ