ગામ નાગરેચાના હાલ મુલુંડ અરવિંદ રાજગોર (ઉં. વ. ૬૬) તા. ૩-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. સરસ્વતીબેન જાદવજીના પુત્ર. હંસાબેનના પતિ. મેહુલના પિતાજી. નિતીન, હસમુખ, રાજેશ, કિરીટ, ગં. સ્વ. મીનાબેન પરેશભાઇ નાકરના ભાઇ. નારણપુરના મણિશંકર ખીમજી ભટ્ટના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૪ના ૪થી ૬. ઠે. કચ્છી રાજગોર મિત્ર મંડળ હોલ, લવ કુશ બિલ્ડિંગ,૨જે માળે, રૂમ.નં.૬, મહાત્મા ગાંધી રોડસ મુલુંડ (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw