કચ્છ ગામ નેત્રા હાલ મુંબઇ ત્રીકમદાસ ઓધવજી ચંદન (શંભુભાઇ)ના પત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૪) તે હરેશ, જયેશ, ઉમેશના માતુશ્રી. તે જયશ્રી, મીતા, થ્રીતીના સાસુ. તે નારાણજી વિશ્રામ ઠક્કર (સોતા)ના જયેષ્ઠ પુત્રી. તા. ૪-૭-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ના શનિવારના ૫થી ૬.૩૦. ઠે. રવજી જીવરાજ ચાંગડાઇવાળા હોલ, એસ.એન.ડી.ટી. લેડીઝ કોલેજ, રફી એહમદ કીડવાઇ રોડ, માટુંગા, મુંબઇ-૧૯. બેરાઓએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw