
ઠાસરા નિવાસી હાલ ઘાટકોપર ભૂપેન્દ્ર શાહ (ઉં. વ. ૭૯) શનિવાર, તા.૧૫-૩-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. ઔચ્છવલાલ નાથજીદાસ શાહના પુત્ર. મીનાક્ષીબેનના પતિ. મેહુલભાઇ અને જિનેશભાઇના પિતા. આરતીબેન અને કેતકીબેનના સસરા. સાંચી અને ધૈર્યના દાદા. અને સ્વ. વિષ્ણુપ્રસાદ ઓ. પરીખના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭-૩-૨૫ના બાલાજી મંદિર રોડ, તિલક રોડ, ઘાટકોપર (પૂર્વ) સવારે: ૯થી ૧૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
