
કચ્છી લોહાણા –
ગં. સ્વ. નયના પ્રેમજી (ઠકકર) હાલ મુલુંડ ગામ (વાડા પથ્થર) (ઉં. વ. ૭૭) તે તા. ૨૩-૩-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. સ્વ. શાંતાબેન ચત્રભુજ તન્નાની સુપુત્રી. વિજયભાઇ, નયનભાઇ, મથુરાદાસ ચંદનના બેન. સ્વ. પ્રકાશ, મનીષા, રેખાના માતુશ્રી. સ્વ.નવમણી તથા અતુલ (તુષાર)ના સાસુજી. ડોલી, એજંલના દાદીમા. સિદ્ધાર્થ, નીશા, વંશીકાના નાનીમા. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
