
ભાવનગર નિવાસી હાલ નવી મુંબઈ (કોપરખૈરણે) તુષારભાઈ દેસાઈના ધર્મપત્ની અ.સૌ.સુધાબેન (ઉ.વ.૬૫) તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે રસીલાબેન સુમનલાલ દેસાઈના પુત્રવધુ. અક્ષયના માતૃશ્રી, મિતાલીના સાસુ, નરેશભાઈ તથા અજયભાઈના નાનાભાઈના પત્ની. અ.નિ કિશોરીબેન તથા અ.સૌ.માલતીબેનના દેરાણી તથા હૈદરાબાદ નિવાસી અ. નિ. ચંદ્રકાન્તભાઈ માણેકલાલ (મનસુખબાપા-સરાવાળા પરિવાર)ના દીકરી. મંદા, પારૂલ, ચારુંલના ભાભી, હૈદરાબાદ નિવાસી શૈલેષભાઈ તથા ચેતનભાઈના બહેન, તેમની શ્રદ્ધાંજલિ સભા તા.૨૪/૦૩/૨૦૨૫ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રાર્થના સભા સ્થળ સ્વામિનારાયણ ગુરૂકુલ, પ્લોટ ૬૦ એ, સેક્ટર-૨૯, રાજીવ ગાંધી ગાર્ડનની બાજુમાં, ગોવર્ધન નાથજી હવેલી માર્ગ, વાશી, નવી મુંબઈ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
