
દેવરાજિયાવાળા હાલ ગોરેગાંવ, સ્વ.દિવાળીબેન શાંતિલાલ સાદરાણીના પુત્ર વિનોદરાય સાદરાણી (ઉં. વ. ૬૯) તા.૧૯-૩-૨૫ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. ઉર્મિલાબેનના પતિ. રાજકોટ નિવાસી સ્વ. કાંતિલાલ પ્રેમજી ઉનડકટના જમાઈ. સ્વ.ચંદ્રકાંતભાઈ, ગુણવંતભાઈ, વિજયાબેન લક્ષ્મીદાસ રૂપારેલીયાના ભાઈ. રીટા, આરતી, જલ્પા, ભરતના પિતા. સુરેશકુમાર, હર્ષલકુમાર, રાજેશકુમાર તથા સખીના સસરા. પ્રાર્થના સભા-તા. ૨૧-૩-૨૦૨૫ના શુક્રવાર ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, એસ વી રોડ, શંકરમંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
