ગં. સ્વ. જયાબેન અનમ (ઉં.વ. 73) મૂળ કચ્છ ગામ વાંઢ હાલે મુલુન્ડ સ્વ. અરવિંદજી નારાયણજી અનમના ધર્મપત્ની. સ્વ. રતનશી ગોવિંદજી કતિરા (કોઠારા)ના પુત્રી. મુકુંદ, પવિત્રાના માતુશ્રી. વિપુલ શાંતિલાલ પાવાણી, મીનાના સાસુ. શાંતિલાલ રતનશી કતીરા, સરસ્વતી, દમયંતી, લક્ષ્મીના બહેન. ભગવતી જયંતીલાલ અનમના જેઠાણી તા. 31-3-24ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 2-4-24ના 5 થી 7 ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)