
નાથાવાલા-ગામ તેરા- હાલ ઘાટકોપર અ.સૌ.
કોકિલાબેન સરૈયા (ઉં.વ. ૭૨) ગિરીશભાઈના
ધર્મપત્ની. અ.સૌ. જ્યોતિ હેમેન માણેક, અ.સૌ.
જીગના (મીનું) અનિષ શાહના માતુશ્રી. ચિ.
વત્સલ અને ચિ. ફ્રેયાના નાની. સ્વ. લાલજી
વલ્લભદાસ સરૈયા, સ્વ. લક્ષ્મીબાઈ લાલજી
સરૈયાના પુત્રવધૂ. હર્ષાબહેન કીર્તિભાઈ-
નયનાબહેન મહેશભાઈના જેઠાણી. સ્વ. ચાંપશી
જમનાદાસ કાનાણી-સ્વ. ચંપાબહેન ચાંપશી
કાનાણીના સુપુત્રી. સોમવાર, તા. ૯-૧૨-૨૪ના
શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.
૧૨-૧૨-૨૪ના ૫થી૬. સ્થળઃ બાલ્કનજી
બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈસ્ટ). પ્રાર્થનાસભા
પછી લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
