
મૂળ ગામ આટકોટ રાજકોટ હાલ થાણા નિવાસી નટવરલાલ ઠક્કર (તન્ના) (ઉં.વ. ૮૩) તે સ્વ. સવિતાબેન તથા સ્વ. ભીમજી મકનજી ઠક્કર (તન્ના)ના પુત્ર. ગીતાબેનના પતિ. રાજેશભાઈ, વંદનાબેન દેવીદાસ કુરમુડેના પિતાશ્રી. સ્વ. મનસુખલાલ, ઉપેન્દ્રભાઈ, કોકીલાબેન દિનેશચંદ્ર પંચમતીયાના ભાઈ. જામખંભાળિયાવાળા સ્વ. રામજી લધા ગોકાણીના જમાઈ. શ્રીમતી મીતાબેનના સસરા. રવિવાર તા. ૮/૧૨/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
