મહારેરા પાસે જાન્યુઆરીથી એપ્રિલ 2023 દરમિયાન નોંધણી થયેલા 212 પ્રકલ્પ બાબતે મહારેરાને જ શંકા છે. આ પ્રકલ્પ શરૂ થયા કે નહીં, પ્રકલ્પની હાલની સ્થિતિ બાબતે કોઈ પણ માહિતી આ પ્રકલ્પના ડેવલપરોએ મહારેરાને રજૂ કરી નથી. પ્રકલ્પ મહારેરા પાસે નોંધાવ્યા પછી દર ત્રણ મહિને મહારેરા પાસે ક્વોટર્લી રિપોર્ટ રજૂ કરીને એ વેબસાઈટ પર ઉપલબ્ધ કરી આપવો ફરજિયાત છે. આમ છતાં ડેવલપરોએ માહિતી જ આપી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/06-34-961x1024.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)
One thought on “એપ્રિલ 2023 દરમિયાન નોંધણી થયેલા 212 પ્રકલ્પ બાબતે મહારેરાને જ શંકા”