શ્રીકાંત શિંદે, છગન ભુજબળ, અદિતિ તટકરે સહિત વર્તમાન અને ભૂતપૂર્વ સંસદસભ્ય અને વિધાનસભ્યો વિરુદ્ધના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. બીજા 17 લોકપ્રતિનિધિઓ વિરુદ્ધના કેસ પણ પાછા ખેંચવામાં આવશે એમ રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. એની નોંધ લઈને પાછા ખેંચેલા કેસના ચુકાદાનું પુનરવલોકન કરવાનું હાઈ કોર્ટ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp