આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ શનિવારના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના અવસરે સોનું, ચાંદી, જવ, નાળિયેર વગેરેની ખરીદીનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ શ્રીયંત્રની પૂજા અને સ્થાપનાનું છે. અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને