Skip to content
ઘાંઘળી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. આત્મારામ ઈચ્છાશંકર જાની (યાજ્ઞીક)ના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન જાની (યાજ્ઞીક) (કંબીબેન તે સ્વ. વલ્લભીપુરના જીવનલાલ દેવશંકરના સુપુત્રી) (ઉં. વ. 94) 17.2.24, શનીવારના કૈલાશવાસી થયેલ છે. રેણુકા સૂર્યકાન્ત જોષી, સ્વ. પંકજ યાજ્ઞીક, અનીલ યાજ્ઞીકના માતુશ્રી. અ.સૌ. અનીલા યાજ્ઞીકના સાસુ.Read More
ગામ લાકડીયાના સ્વ. ખીમઇબેન કાનજી નંદુ (ઉં. વ. 90) શનિવાર તા. 3-2-24ના અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન/ભમીબેન નંદુના પુત્રવધૂ. કાનજીભાઇના પત્ની. સ્વ. પ્રવિણ, લખમશીના માતુશ્રી. જિંગલ, ફાલ્ગુની, રીંકુના દાદી. હેતલ, ઉર્વી, અરવિંદ, હિરેન, ભાવિન, કુનાલ, દીપકના દાદી-સાસુ. સ્વ. પુનઇબેન લાલજી ગડાની દીકરી.Read More
ખંભાત વીશા શ્રીમાળી સ્થાનક વાશી જૈન – ખંભાત નિવાસી હાલ મુંબઈ શ્રી પ્રીતમલાલ હરીલાલ શાહ (ઉંમર ૮૮ વર્ષ) નું ૦૪/૦૨/૨૦૨૪ રવિવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ હસુમતિબેન ના પતિ, ઊર્મિષભાઇ તથા વિશાખાબેન ના પિતા, અમિતાબેન તથા તેજપાલકુમાર ના સસરા,Read More
કચ્છી વિશા ઓશવાળ જૈન – કપાયાના જેઠાલાલ સંગોઇ (ઉં. વ. ૭૮) ૩૦/૧ના અવસાન પામેલ છે. મા. મણીબેન/ હિરબાઇ પ્રેમજી કાનજીના પુત્ર. રંજનના પતિ. પ્રિતી, મનીષ, જયેશના પિતા. કેશવજી સાકર શાંતિલાલ, મીના, મધુ, જયશ્રી જયંતના ભાઇ. ભોરારા ઉમરબાઇ લક્ષ્મીબેન રામજી મુરજી દેઢીયાના જમાઇ.Read More
કચ્છી લોહાણા મરણ – સ્વ. ગોપાલજી વિશ્રામ ગણાત્રા, તથા સ્વ. ગંગાબેન ગોપાલજી ગણાત્રા, ગામ – તેરા (હાલ મુકામ – મુલુંડ) ના સૌથી નાના પુત્ર રમેશભાઈ તા- ૨૭-૦૧-૨૦૨૪ ના રામ શરણ પામેલ છે. જેમની પ્રાર્થના સભા સોમવાર, તા- ૨૯-૦૧-૨૦૨૪ ના સાંજે ૫ થીRead More
કચ્છી લોહાણા – કચ્છ ગામ મોટા આસંબીયા હાલ મુલુંડ જનકભાઈ પુરુષોત્તમ ભીંડે (ઉં.વ. ૬૭). તે સ્વ. ગોદાવરીબેન પુરુષોત્તમ ખેરાજના નાનાપુત્ર (ગોપુરમ હોલ વાળા) ગીતાબેનના પતિ. જીમિત અને હાર્દિકના પિતાશ્રી. ૨૫/૧/૨૪ ગુરુવારના યોગેશ્ર્વરશરણ પામેલ છે. તે સ્વ. જશોદાબેન તુલસીદાસ, સ્વ. શ્રીદેવીબેન વસંતભાઈ, દેવીબેનRead More
ગામ મુન્દ્રા હાલે મુલુંડ નિવાસી માતુશ્રી.કંચનબેન પાનાચંદ મહેતા ઉંમર વર્ષ 98 તા.24/01/ 2024 ના રોજ સંથારો સીજી ગયેલ છે સ્વ.પાનાચંદભાઈ પ્રેમચંદ મહેતા ના ધર્મ પત્ની સ્વ કંકુબેન પ્રેમચંદ શાહ ના સુપુત્રી તે સ્વ.કુસુમ પદમભાઇ ખોના, રંજન હરિલાલ શાહ, સરલા રવિલાલ સંઘવી, સ્વ.અરુણાRead More
જેતપુર નિવાસી હાલ કાંદિવલી અનિલકાંત (ઉં.વ. ૮૪) તે ૨૩/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ કપૂરચંદ દોશીના પુત્ર. હંસાબેનના પતિ. કેતન, રાકેશ, નીરજના પિતા. સ્વ. ધારીણી તથા મેઘનાના સસરા. સ્વ. કિશોરભાઈ, સ્વ. સુમનભાઈ, ધીરેનભાઈના ભાઈ. સ્વ. નંદલાલ હરિલાલ મહેતા તથા સ્વ.Read More
દશા શ્રીમાળી વણિક – પોરબંદર નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૯૨) તે સ્વ. દેવીદાસ ઠાકરશી શાહના પત્ની. સ્વ. રામદાસ જેચંદ શેઠના દીકરી. હેમેન્દ્ર, કીર્તિ, ચંદ્રવદન, રમોલાના માતુશ્રી. દિના, મીના, અવનીના સાસુ ૨૪/૧/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.Read More
સ્વ. મગનલાલ વલ્લભદાસ વેકરીયા અને સ્વ. રત્નપ્રભા (મટાબેન) વડિયા નિવાસી હાલ કાંદિવલીના સુપુત્ર જીતેન્દ્ર (ઉં. વ. ૭૪), તે સ્વ. નયનાબેનના પતિ. તે ચિંતન, શ્ર્વેતા હર્ષિત મહેતાના પિતા. તે અ.સૌ. સેજલના સસરા. તે પ્રતિભાબેન અનુપભાઈ વૈદ્ય, જ્યોતિબેન જીતેન્દ્રભાઈ વસાણી, હેમંતભાઈ અને દિપકભાઈના ભાઈ.Read More
Posts navigation
Call Us