વાશી એપીએમસી સ્થિત મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં સમાવિષ્ટ દાણાબજાર અને અન્ય બજારોમાં કામ કરતા વેપારીઓ અને માથાડી કામદારો, મહિલા પાલાવાળી કામદારો, વારનાર, માથાડી તથા અન્ય ઘટકો સંબંધિત વિવિધ પ્રશ્નો અને વારાઈની સમસ્યા બાબત પર ચર્ચા-વિચારણા કરવા માટે ગઈ કાલે ૧૧.૩૦ વાગ્યે
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ ભગવાનની પૂજા અર્ચનાની શુભ શરૂઆત બુધવાર તારીખ 17/01/ 24 થી 20/ 01/24 દરરોજ સાંજના 4:00 કલાકે એપીએમસી મસાલા માર્કેટ 1 ના K-11 મુંબઈ શ્રીફળ મર્ચન્ટ એસોસિયન ની ઓફિસ પાસે આયોજિત કરેલ હતી અને દરેક