Tag: eknath

મુખ્યમંત્રીની સભા વિસ્તારમાં વીજ શોક લાગવાથી એકનું મોત; ભાજપે શિંદે જૂથના રમાકાંત માધવી સામે કેસ દાખલ કરવાની માંગ કરી

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે રાત્રે દિવા શહેરમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત રામજીવન વિશ્વકર્મા (55) વિસ્તારના વીજ પુરવઠામાં ટેક્નિકલ ખામીને કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે ધરમવીર…

કોર્ટના ચૂકાદા બાદ હવે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે

એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને…

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એકનાથ શિંદેને આમંત્રણ આપવું યોગ્ય કે ખોટું? SC આજે ચુકાદો આપશે

આ નિર્ણય માત્ર એકનાથ શિંદેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત મહારાષ્ટ્રના અન્ય રાજકીય પક્ષો પર પણ તેની અસર થવાની ધારણા છે.…

શિવસેના પક્ષ બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાને ઠાકરે જૂથના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના

ઠાકરે જૂથના ગઢ રહેલા મુંબઈ મહાનગરપાલિકાને તેમના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર…

એકનાથ શિંદેની નારાજગીના સમાચાર વચ્ચે, કોણ છે 2024 માટે CM પદના ઉમેદવાર ? ફડણવીસે કરી વાત

મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે અલગ-અલગ નામોની ચર્ચા વચ્ચે એકનાથ શિંદે ત્રણ દિવસની રજા પર પોતાના ગામ ગયા છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કહ્યું…

MVAના ભવિષ્ય અંગે એનસીપીના આ નેતાને જ શંકા…

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારનું પંદર દિવસમાં પતન થવાનો શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યા પછી એમવીએના ભવિષ્યના ગઠબંધન અંગે ખૂદ એનસીપીના પ્રમુખે શંકા વ્યક્ત કરી હતી. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ભવિષ્ય…

શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન

મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના…

Call Us