રાજ્ય સરકારના હાઉસિંગ વિભાગે મ્હાડાની 56 કોલોનીઓના રહેવાસીઓ પાસેથી 1998થી 2021ના સમયગાળા માટે વધેલા સર્વિસ ચાર્જને માફ કરવાનો મોટો નિર્ણય લીધો છે. હાઉસિંગ મંત્રી અતુલ સાવેએ કહ્યું કે આના કારણે લગભગ 380.41 કરોડના વધેલા સર્વિસ ચાર્જમાં માફી મળશે અને આ નિર્ણયથી મુંબઈમાં 50 હજાર ફ્લેટ માલિકોને રાહત મળશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ