હાલ બોરીવલી નિવાસી ગં. સ્વ. ભાવનાબેન ભુપેન્દ્રભાઈ શાહના પુત્ર હિતેશ શાહ (ઉં. વ. 45) તે 15/4/24ના પાલીતાણા અરિહંતશરણ પામેલ છે. વ્યોમાબેનના પતિ. અસ્મિ તથા માન્વીતના પિતા. પાયલના ભાઈ. વેરાવળવાળા નીલા દિપક શાહના જમાઈ. પ્રાર્થનાસભા 20/4/24ના 3 થી 5. શ્રી વર્ધમાન સ્થા જૈન ઉપાશ્રય, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, શંકરમંદિરની સામે, એસ. વિ રોડ, કાંદિવલી વેસ્ટ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us