ધ્રોલ નિવાસી, હાલ ઘાટકોપર દીલીપભાઇ મણીલાલ પારેખના ધર્મપત્ની રીટાબેન (ઉં. વ. ૬૮) તે સ્વ. જયાબેન હિંમતલાલ દોશીના પુત્રી. તે હેમાંગ, હેરલના માતુશ્રી. અ. સૌ. હેતલના સાસુમા. તનાયા, માયશાના દાદી. સ્વ.જયેશભાઇ, જયેન્દ્રભાઇ, ઇલા રમેશ પારેખ, રેણુકા રમેશ દેસાઇ, ભારતી મહેન્દ્ર કામદાર, જીનલ ઉદયન શાહના બેન. મંગળવાર તા. ૨૮-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩૧-૫-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. ત્રીધા બેન્કવેટ, મહારાજા અગ્રસેન ભવન, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર , ઘાટકોપર (પૂર્વ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

One thought on “પ્રાર્થનાસભા – મરણનોંધ”
  1. […] આજ રાતથી 99 કલાકનો Mega and Jumbo block શરુ થશે પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ભારત પહોંચતા જ પ્રજ્વલ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us