સ્વ. ધનબાઈ ચત્રભુજ દૈયા (ભુજ) હાલે મુલુંડના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૫) તે સ્વ. કંકુબાઈ દયારામ રવાની (માધાપર) હાલે નાગપુરવાળાના જમાઇ. જયાબેનના પતિ. પ્રીતિ જીતેન્દ્ર માણેક, દીપેશ ના પિતાશ્રી. નિશાબેન ના સસરા. સ્વ.પુષ્પાબેન ગણાત્રા, વીણાબેન જગજીવન તન્ના, મહાલક્ષ્મીબેન રમેશ સોમૈયા, જાનકીબેન મોહનલાલ જોબનપુત્રા, સ્વ. મથુરાદાસના ભાઈ. તા.૨૯/૦૫/૨૦૨૪ બુધવારના રામ શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw