મૂળ ગામ ભાવનગર હાલ મલાડ સ્વ. ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણના ધર્મપત્ની ગં.સ્વ. દેવકુંરબેન ચૌહાણ (ઉં.વ. ૭૫) તા. ૨૭/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે તૃપ્તિ, મહેશ, રેખા, હરેશ, હર્ષા, જીગુના માતુશ્રી. તનસુખ ગોહિલ, અશોક ગોહિલ, મનીષ ગોહિલ, હર્ષદ ગોહિલ, પ્રિતી તથા જલ્પાના સાસુ. નંદાભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. કંચનબેન, ગં.સ્વ. હસુબેનના ભાભી. પિયરપક્ષે કોડિયાદવાળા હાલ મલાડ ભોગીભાઈ, રમેશભાઈ, દિનેશભાઇ, પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ, સ્વ. સઉંબેન, કળુંબેન, ગં.સ્વ. ગીતાબેન, દક્ષાબેનના બહેન, પ્રાર્થનાસભા ૩૦/૫/૨૪ના ૪ થી ૬. લક્ષ્મીનારાયણ મંદિર, કાઠિયાવાડી ચોક, મલાડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw