સ્વ. ઠા. કુંવરજી રાઘવજી ઠક્કર (કતિરા)ના નાનાપુત્ર જમનાદાસ (ઉં.વ. ૭૭) તે અ.સૌ. સ્વ. લીલાવતીના પતિ. સ્વ. પ્રાગજીભાઈના નાનાભાઈ. સૌ. જયોતિબેન, પંકજના પિતાશ્રી. આચલના નાના. મનિષભાઈ કોઠારીના સસરા. સ્વ. તુલસીદાસ, મધુસુદન કોટકના બનેવી તા. ૨૮-૫-૨૪ને મંગળવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)