અમરેલીવાળા હાલ કાંદિવલી ચારકોપ સ્વ. લલિતાબેન જેરામભાઇ પટેલના પુત્ર અરુણભાઇ પટેલ (ઉં. વ. ૮૦) તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યામિનીબેનના પતિ. નીલ-સૌ. જસ્મીનાબેન, અલ્પા જયકુમાર શાહ તથા ક્ધિનરી અંશુલકમાર ગુપ્તાના પિતા. કિશોરભાઇ, શીલાબેન જયંતીલાલ પટેલ, ગં. સ્વ. ગીતાબેન મકરંદભાઇ વ્યાસ તથા સ્વ. ચારુબેન મનુભાઇ શાહના ભાઇ. તે સાસરા પક્ષે અમરેલીવાળા સ્વ. નિર્મળાબેન ચીમનલાલ સંઘવીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શેઠિયા બેન્કવેટ, ગ્રાઉન્ડ ફલોર, રઘુલીલા મોલ, પોયસર બસ ડેપો પાછળ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/avsan-2.jpg)