July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

પ્રાર્થનાસભા-મરણનોંધ

અમરેલીવાળા હાલ કાંદિવલી ચારકોપ સ્વ. લલિતાબેન જેરામભાઇ પટેલના પુત્ર અરુણભાઇ પટેલ (ઉં. વ. ૮૦) તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યામિનીબેનના પતિ. નીલ-સૌ. જસ્મીનાબેન, અલ્પા જયકુમાર શાહ તથા ક્ધિનરી અંશુલકમાર ગુપ્તાના પિતા. કિશોરભાઇ, શીલાબેન જયંતીલાલ પટેલ, ગં. સ્વ. ગીતાબેન મકરંદભાઇ વ્યાસ તથા સ્વ. ચારુબેન મનુભાઇ શાહના ભાઇ. તે સાસરા પક્ષે અમરેલીવાળા સ્વ. નિર્મળાબેન ચીમનલાલ સંઘવીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શેઠિયા બેન્કવેટ, ગ્રાઉન્ડ ફલોર, રઘુલીલા મોલ, પોયસર બસ ડેપો પાછળ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us