ઘોઘારી વિશા શ્રીમાળી જેન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ.
કનૈયાલાલ રતીલાલ શાહ (પાપડિયા)ના
ધર્મપત્ની મીનાક્ષીબેન (ઉં.વ.૭૨) તે
શનિવાર ૧૩.૬.૨૬ના અરિહંતશરણ
પામેલ છે. તે જિગ્નેશ-અલ્પા, હિરેન-
રૂપલ તથા મિલન-અમીના માતુશ્રી. તે
મોક્ષા, જૈનમ, વૃષ્ટિ, મનિત, ક્રિમી અને
માલવના દાદી. તે સ્વ. હસમુખરાય-
રસીલાબેન, જ યસુખલાલ-ઉષાબેન,
જિતેન્દ્રભાઈ-નીલાબેન, સ્વ. કલાબેન
રસીકલાલ દોશી, સ્વ. રંજનબેન નવીનચંદ્ર
શાહ, નિર્મળાબેન ચંદ્રકાંત પેપડા, રેખાબેન
હિંમતલાલ શાહ, દક્ષાબેન રમેશકુમાર
શાહના ભાઈના ધર્મપત્ની. પિયરપક્ષે
ટીમાણાવાળા હાલ વિરાર મનસુખલાલ
લલ્લુભાઈ પારેખના દિકરી. બન્ને પક્ષની
સાદડી તેમના નિવાસસ્થાને : સોમવાર
૧૫.૬.૨૬ના પ થી ૮. ઠે. બી-૨,
રણજીત સોસાયટી, એસ.એન. રોડ, મુલુંડ
(વે.).
ગામ વેકરી હાલ ઘાટકોપર સ્વ.
જયસુખલાલ (ઉં. વ. ૮૭) તે સ્વ. વિજયાબેન
અચરતદાસ સેલારકાના સુપુત્ર. તે સ્વ.
કુસુમબેનના પતિ. તે જતીન-ભાવના, સંજય-
હિના, તથા કવિન-દિપ્તીના પિતાશ્રી. તે સ્વ.
ભીખાલાલ, પ્રફૂલચંદ્ર, નલીનીબેન, તરૂલતા
તથા ચંદ્રિકાના ભાઇ. તે સ્વ. કેશવલાલ
મોહનલાલ સાંગાણીના જમાઇ. તે તા. ૧૨-
૬-૨૬ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ
છે.
દશા મોઢ માંડલીયા વણિક
મૂળ વતન જૂનાગઢ હાલ મુલુંડના સ્વ.
ભારતીબેન બાલકૃષ્ણ તલકચંદ પટેલના સુપુત્ર
પ્રજ્ઞેશ બાલકૃષ્ણ પટેલ (ઉં. વ. ૪૯) તે
બીજલના પતિ. ક્રિયાના પિતા. દિપીકા અને
‘મનીષના મોટાભાઇ. કયાનના કાકા. સુરેશભાઇ
હિંમતલાલ દોશી અને અ. સૌ. સ્મિતાબેન
સુરેશભાઇ દોશીના જમાઇ. શનિવાર તા.
૧૩-૬-૨૬ના શ્રીજીચરણ પામેલ છે.
પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૬-૬-૨૬ના
સાંજે પથી ૭. ઠે. ટીપટોપ પ્લાઝા, રીગલ
હોલ, રજે માળે, મુલુંડ ચેકનાકા પાસે,
એલ.બી.એસ. રોડ થાણા (વેસ્ટ), લોકિક
વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.
રણછોડદાસ જીવણલાલ જગડના પુત્ર ચંદ્રકાન્ત
જગડ (ઉં. વ. ૭૭) બુધવાર તા. ૧૦-૬-
૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ.
નિર્મળાબેનનાં પુત્ર. ઇન્દિરાબઢેન જગડનાં પતિ.
તથા અમૃતલાલ જોગી, ગોકળભાઇ જોગીના
ભાણેજ. તે સ્વ. સંદીપ, સ્વ. બંકિમ તથા
ચિરાગના પિતા. તે હસમુખભાઇ કિર્તીભાઇ,
મહેન્દ્રભાઇ, મહેશભાઇ, સ્વ. કિશોરભાઇ,
વિજયભાઇ, શારદાબેન, સ્વ. કપિલાબેન, સ્વ.
રેખાબેન, ભારતીબેન તથા રેખાબેનનાં ભાઇ.
પ્રાર્થનાસભા તા. ૧૬-૬-૨૬ મંગળવારના
સાંજે ૪થી ૫.૩૦. ઠે. બાલકંજી બાલભવન,
ગ્રાઉન્ડ ફલોર, બાલકંજી બારી રોડ, નંબર-૩,
રાજાવાડી ગાર્ડનની સામે, સન્યાસ આશ્રમની
બાજુમાં રાજાવાડી, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
