
કચ્છી લોહાણા –
કચ્છ ગામ, માતાજીના નેત્રા, હાલ-મુલુંડ, સ્વ. ગોદાવરીબાઈ ભીમજી વાલજી ચંદનના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. ૮૨) તા. ૧૯-૩-૨૫ના શ્રી રામશરણ પામેલ છે, તે ઈલાબેનના પતિ મણીબેન વલ્લભદાસ ટોડાઈ, (ગામ-મુન્દ્રા)ના જમાઈ. નીરવ અને અભિષેકના પિતાશ્રી. તેજશ્રી અને પ્રતિક્ષાના સસરાજી. સ્વ. પ્રતાપભાઈ મહાવીરભાઈ, સ્વ. ગોમતીબેન ગણાત્રા, સ્વ. આનંદીબેન કોઠારી, સ્વ. તારાબેન પુજારા, સ્વ. ઈન્દુબેન ગણાત્રા અને સ્વ. આશાબેન સોમૈયાના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫ના પથી ૭. સ્થળઃ ગ્રેન્ડ બેન્કવેટ હોલ, બોલ રૂમ નં.૧, આર.બી.કે. ઈન્ટરનેશનલ સ્કૂલની પાછળ, ગોંવડી-ચેમ્બર (વેસ્ટ). લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
