
દશા શ્રીમાળી સ્થા. જૈન –
ચલાળા નિવાસી હાલ ઘાટકોપર મધુકાંત માણેકચંદ લાખાણી (ઉં. વ. ૮૮) સોમવાર, તા. ૧૭-૩-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. સમીર, કાનન તથા નેહાના પિતાશ્રી. દિપ્તી સમીર, કેતન શાહ, હિમાંશુ શાહના શ્વસુર. જબલપુરવાસી સ્વ. મણીલાલ ગંગારામ મહેતાના જમાઇ. હર્ષદભાઇ, સ્વ. ગુણવંતભાઇ, ડો. રજનીભાઇ, સ્વ. તારાબેન બદાણી, હંસાબેન હરીશભાઇ મહેતાના ભાઇ. વેદાંત, યશ, જહાન્વી, ક્રિશાના દાદા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા ૨૦-૩-૨ ૫ના સાંજે ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
