
કચ્છી સારસ્વત બ્રાહ્મણ –
ગામ સભરાઈ હાલે પ્રેમ્બિવલી, જોષી શૈલેષ કનૈયા (ઉં. વ. ૬૪) તા. ૨.૩.૨૫ના રામશરણ પામ્યા છે. તે સ્વ.વિમળાબેન નાનાલાલના જેષ્ઠપુત્ર. માલતીબેનના પતિ. જતીન અને પૂનમ અમિત રાડિયાના પિતા. દક્ષાબેન દીપક ગાવડિયા, સ્વ.સંજયભાઈના મોટાભાઈ. સ્વ.ગોદા વરી ધનજી ઠક્કરના મોટાજમાઈ. હેતલ અને અમિતના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫/૩/૨૫ના પથી ૭.૦૦. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
