
મૂળગામ ભાણવડ હાલ થાણા, મુકેશભાઈ દ્વારકાદાસ વસનજી મજીઠીયાના ધર્મપત્ની અ.સૌ. સંધ્યાબેન (જયશ્રીબેન) (ઉં. વ. ૬૫) ૨/૩/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.આદિત્યના માતુશ્રી. ગં.સ્વ.રૂપલબેનના સાસુ. સ્વ.મહેન્દ્રભાઈ, ગીરીશભાઈ, સ્વ.અશોકભાઈ, જયેશભાઇ, નીતિનભાઈ, સ્વ.જ્યોત્સ્નાબેન હસમુખલાલ, સ્વ.શોભનાબેન શૈલેષકુમાર, દીનાબેન રમેશકુમાર, ગં.સ્વ. ભાવનાબેન જીતેન્દ્રકુમાર, રૂપાબેન દિનેશકુમારના ભાભી. પિયરપક્ષે બિપીનભાઈ, સ્વ. અજયભાઈ હેમરાજ, ગં.સ્વ.આશાબેન રાજેશકુમાર, નીતાબેન સતીશકુમારના બહેન. બંને પક્ષની પ્રાર્થનસભા ૪/૩/૨૫ના ૫ થી ૬. ત્રિપદ ૩, પ્રાત્પ પુષ્પ સોસાયટી, ટેરેસ ઘોડબંદર રોડ, સુરજ વોટર પાર્કની બાજુમાં, થાણા વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
