
ગઢાળી નિવાસી હાલ ઘાટકોપર ચિતરંજનાબેન તે સ્વ. જશવંતરાય શિવલાલ મહેતલિયાના ધર્મપત્ની (ઉં. વ. ૮૦) તા. ૨૦-૨-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે મેધાવિ તથા વિવેકના માતુશ્રી. છાયાના સાસુ, આરવી, હેરીના દાદી. સ્વ. વિરમતી દિનકરરાય પારેખના પુત્રી. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. સૂર્યકાન્ત, સ્વ. મધુકાંતા, સ્વ. તરુલતા બળવંતરાય મહેતલિયાના ભાભી. સ્વ.વિનોદભાઈ પારેખ, કોકિલાબેન મહેતાના બહેન. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૨-૨-૨૫ના સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ) સાંજે ૩થી ૪.૩૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
