
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન-
મહુવા નિવાસી હાલ ઘાટકોપર કિશોરભાઇ અમૃતલાલ દોશીના ધર્મપત્ની કૈલાસબેન (ઉં. વ. ૭૧) તા. ૨૦-૨-૨૫ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. જે ફાલ્ગુની મનીષ શાહ, ફોરમ જયેશ શેઠ, ખુશ્બુ ભૂષણ શાહના માતા. ધ્રુવી, વિહાન, આરુહી, શ્રેય, નાયશા નાયરાના નાની. વનિતાબેન ભરતકુમાર, સ્વ. ભારતીબેન કપિલભાઈ, ભરતભાઈ નીલાબેન, નરેશભાઇ, દક્ષાબેનના ભાભી. સ્વ. પુષ્પાબેન જયંતિલાલ મણિલાલ ઝવેરી (પાલિતાણાવાળાની દીકરી). હેમલતા સ્વ. ઉષા, સ્વ. કમલેશ, મનિષા હિતેન્દ્રના મોટાબહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
