

સ્વ મંજુલાબહેન મનહરલાલ નરસિંહરામ માણેક ના મોટા પુત્ર ઈલાબેન ના પતિ, હ્રદયેશ ભાઇ (જીગુભાઇ), ઉમર વર્ષ ૬૪,તારીખ 23/1/25 ના રામશરણ પામેલ છે.તે શિખા તથા પૄથી ના પિતા. સ્વ. જમના બેન શંકર લાલ જોબનપુત્રા ના જમાઈ , તે હિતેશભાઈ, પ્રજ્ઞાબેન રાજેશભાઇ પંડિતપોત્રા તથા ઇલાબેન જગદીશભાઇ વાધાણી ના ભાઈ , સ્વ જયંતી ભાઈ,નરેન્દ્ર ભાઈ, સ્વ.શાંતાબેન, સ્વ. હેમલતાબેન તથા ચંદાબેન ના ભત્રીજા તે સ્વ મુલજી શામજી આડ્ ઠક્કર ના દોહીત્ર, સ્વ.ચર્તૂલક્ષ્મી મુળરાજ કોટક,દિલીપભાઈ, ઉર્મિલા દેવેન્દ્રભાઈ રેલન , પ્રતિભા ગીરીશભાઇ ઠક્કર, મૃદુલા રાજાભાઇ રવાસીયા,અંજના ઠક્કર ના બનેવી.સ્વ. પ્રીતીબેન ના જેઠ.તેમની પ્રાર્થના તારીખ 25/1/25 (શનિવાર)ના સાંજે 5:30 થી 7:00 રાખેલ છે. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ(વેસ્ટ)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
