
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિમળાબેન ગુલાબચંદ ગાંધીના સુપુત્ર વિજયભાઈ ગાંધી (ઉં.વ. ૬૫) તે ઈલાબેનના પતિ. શ્રેયા ઉર્મિતભાઈ શાહ, જયના યશભાઈ કાણકિયાના પિતાશ્રી. હીવાના નાના. જયેશભાઈ ગાંધીના મોટાભાઈ. અનસુયાબેન મુલચંદભાઈ શાહના જમાઈ. તા. ૨૦-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના ગુરુવાર, તા. ૨૩-૧-૨૫ના ૩.૩૦થી ૫.૩૦. પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ). ચક્ષુદાન કરેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
