
મૂળ રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર કિરીટ ગગલાણી (ઉં. વ. ૭૮) તા. ૧૪-૧-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. કમલાગૌરી તથા સ્વ. ચંપકલાલ મોતીચંદ ગગલાણીના સુપુત્ર. સ્વ. વાસંતીબેનના પતિ રાખી, ધવલ, અંકુરના પિતાશ્રી. સંજીવ, સીમા, રૂપાલીના સસરા. દિનેશ, સ્વ હેમેન્દ્ર, નીતિન, સુધા લલિત બાબરીયા, સ્વ. વીણા હસમુખ ઘીયા, જયશ્રી વિનોદ પારેખના ભાઇ. સ્વ. વિજયાબેન, સ્વ. ભીમજીભાઈના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૭-૧-૨ ૫ના સાંજે ૫થી ૭. ઠે. મહારાજ અગ્રસેન સેવા, સંસ્થાન, ૩જે માળે, ગારોડિયા નગર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
