
ગામ સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ. ચંપાબેન બાલુભાઇ દોશીના સુપુત્રી. સ્વ. ગિરીશભાઇ મહેતાના પત્ની હંસાબેન મહેતા (ઉં. વ. ૭૬) તા. ૧૫-૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. વીરલ, ઉર્વી, નીપા, ધર્મેન્દ્રના મમ્મી. પ્રિયલના દાદી. મહેક અને ફોરમના નાની. સ્વ. મંજુબેન અને નિલમબેનના ભાભી. પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
