ધ્રોલ નિવાસી હાલ ભાંડુપ ચુનીલાલ વલ્લભદાસ વેદ (ઉં. વ. ૯૮) તે સ્વ. રૂક્ષમણીબેનના પતિ. મહેન્દ્ર, સ્વ. વિજય, અ. સૌ. કિરણ મનહર શ્રોફ તથા વિણા હર્ષદ સંપટના પિતાશ્રી. સ્વ. લાલજી ભાણજી નેગાંધીના જમાઇ. અ. સૌ. ઉષા,ગીતા તથા આશાના સસરા. અ. સૌ. શ્ર્વેતા જીવંત આશર તથા પ્રજ્ઞેશના દાદા. સ્વ. કાકુભાઇ, સ્વ. ચરણદાસભાઇ, સ્વ. મુકતાબેન તથા સ્વ. પુષ્પાબેનના ભાઇ તા. ૧-૪-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૫-૩૦થી ૭. ઠે. ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંંડુપ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH