મૂળ ગામ મોરબી હાલે થાણા સ્વર્ગીય કરમશી વાલજી ઉનડકટના નાના પુત્ર જેષ્ટારામ (ઉં. વ. 77) 21-2-24 ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે લતાબેનના પતિ. તે સ્વર્ગીય મગનલાલ તુલસીદાસ સોમૈયાના જમાઈ. તે રોહિતભાઈ તથા ડોલીબેન દીપકકુમાર દૈયાના પિતાશ્રી. તે સ્વ. હસમુખભાઈના નાના ભાઈ. તે સુનીતાના સસરાજીની પ્રાર્થનાસભા 23-2-24 ને શુક્રવારના 5 થી 7. ઠે. સહિતી બિરાદરી બેન્કેટ હોલ, બ્લોક નંબર 18, ચંદુ ગીગારામ નાગપાલ માર્ગ, પવઈ ચોક, મુલુંડ કોલોની, મુલુંડ (વે). લૌકીક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us