
કચ્છ માંડવી નિવાસી હાલ મુલુંડ સ્વ. વ્રજલાલ ભગવાનજી મહેતાના ધર્મપત્ની દીના મહેતા (ઉં. વ. ૭૫) તા. ૧૮-૧૨-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દેવેન, વિપુલ, સ્વાતીના માતુશ્રી. જીના અને પ્રણવના સાસુ. રાજવી, વિરાજના દાદી. ક્રીશાના નાની. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૨-૨૪ને શનિવારે ૪- ૬. સ્થળઃ ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
