
ડૉ.વિનોદકુમાર કાનાબાર (ઉં. વ. ૭૮) સ્વ.પ્રભાબેન અને કુરજીભાઈના પુત્ર. દીનબાળાબેનના પતિ. સ્વ.કેશવજી અને હીરાબેન કાનાણીના જમાઈ. સારિકા અને મિતિકાના પિતા. શ્રીકાંત અને મયંકના સસરા. નીવ, પ્રિશા અને સિયોનાના નાના તા. ૧૪-૧૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૯- ૧૨-૨૪ના ગુરુવારે ૫ થી ૭. – શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ રોડ, કાંદિવલી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
