સરકારી યંત્રણા પારદર્શક રહે, નાગરિકોને સરકારી વિભાગોનાં કામકાજ વિશે માહિતી મળે તે માટે માહિતી અધિકાર કાયદો પ્રભાવશાળી અસ્ત્ર છે. આ કાયદા અનુસાર એક નિશ્ચિત મુદતમાં નાગરિકોને માહિતી મળવાનો હક છે.જોકે રાજ્યમાં 20,744 ફરિયાદ અરજી પ્રલંબિત હોઈ પ્રલંબિત દ્વિતીય અપીલની સંખ્યા 90,820 છે. આપલે સરકાર (આપણી સરકાર) પોર્ટલ પર 93 ટકા ફરિયાદીનું નિવારણ કરવામાં આવ્યું નથી એવી આંતકાજનક માહિતી સામે આવી છે. આ માહિતી પરથી સરકારનો રેઢિયાળ કારભાર પ્રકાશમાં આવ્યો છે, એવી ટીકા વિરોધી પક્ષ નેતા વિજય વડેટ્ટીવારે કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us